• વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

    પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

  • વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

    પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

  • વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

    પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

  • બસ એક જ વસિયત પર્યાપ્ત છે

    વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..

  • બસ એક જ વસિયત પર્યાપ્ત છે

    વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..

  • બસ એક જ વસિયત પર્યાપ્ત છે

    વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..